________________
૧૯૪
જૈન ધર્મને પરિચય
પાણી, અગ્નિકાયમાં ૧-૨-૩ ચૂલાથી અધિકમાં બનેલ આજની વસ્તુ, વાયુકાયમાં ૧-૨-૩ હિંચકા-પ`ખાથી અધિક, અને વનસ્પતિકાયમાં લેપ વગેરે માટે કે ખાવામાં ભાજી, શાક વગેરે અમુકથી યા અમુક વજનથી વધુ નહિ વાપરું.' ત્રસકાય-નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઇને નિરપેક્ષપણે મારીશ નહિં.
અસિમાં ચાકુ, કાતર, સૂડી, સાય વગેરે, મસીમાં ખડિયા-લેખન વગેરે અને કૃષિમાં કેશ, કુહાડા, પાવડા, ખાડવાનુ વગેરે એમાં અમુકથી વધુ નહિ વાપરું,
રાત્રિ માટે, સાંજના નિયમ 'કેલી ( અર્થાત આટઆટલુ રાખેલુ, આટઆટલુ વાપર્યું–એમ તપાસી ) લઈ, નવા નિયમ ધારી લેવાના.
* અન્ય નિમે
“ સચૈાગ હાય અને ગુરુવદન, વ્યાખ્યાનશ્રવણુ ન કરું તે અમુક ત્યાગ.’
6
વધુ પડતા ગુસ્સા અભિમાન, કપટ થઈ જાય તે ઘી ત્યાગ, અગર પાંચથી વધુ દ્રવ્ય નહિ વાપરું.’
6
જૂઠ બેલાઈ જાય તે શુભ ખાતામાં પાવદી ભરીશ.' ૮ મહિનામાં આટલા ભૈયાસણ, એકાસણુ, આંખેલ, ઉપવાસ કરીશ.'
• રાજ ( અથવા તિથિએ કે ઘરમાં ) ઉકાળેલું જ પાણી
વમાન તપના પાચા-ઓળી, નવ્વાણું યાત્રા,
પીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org