________________
વ્રત-નિયમે
૧૯૩
(૫) તલ- પાન-સેપારી-વરિયાળી....' વગેરે મુખવાસ અમુક સંખ્યા યા વજનથી વધુ નહિં વાપરું. (૬) વસ્ત્ર- ૮ આજે અમુક સંખ્યાથી વધુ વસ્ત્ર નહુિ પહેરુ’
(૭) કુસુમ- એમાં ફૂલ, અત્તર, વગેરે સુધવાનુ પ્રમાણ ધારવાનું.
(૮) વાહન-ફરતાં લિટ-ગાડી-મેટર-સાયકલ, તરતાં નાવ–વહાણુ–પ્લેન, ચરતાં ડે-હાથી-ઉંટસવારીનુ પ્રમાણ.
(૯) શયન- પથારી, ખાટલા, પલંગ વગેરે. (૧૦) વિલેપન− · સાબુ, વેસેલાઇન, તેલ, વગેરે અમુક પ્રમાણુથી વધુ નહિં વાપરું','
6
"
પાળીશ.'
(૧૧) બ્રહ્મચર્ચ- દા. ત. કાયાથી દિવસે સંપૂ
*
(૧૨) દિશા- આજે....માઇલથી બહાર નહિ જાઉ.' (૧૩) હાણુ- દા. ત. ‘સ ંપૂર્ણ સ્નાન ૧ યા ૨ થી વધુ વાર નહિ કરું.
'
6
(૧૪) ભાતપાણી- દા. ત. ૧૦ રતલથી વધુ નહિં
6
વાપરુ’
આ ચૌદ નિયમ સાથે બહારના ઉપચેગમાં આવતી આરભ-સમારંભની કેટલીક વસ્તુના નિયમ થાય છે. દા. ત. પૃથ્વીકાયમાં માટી, સાબુ, સોડા, ખાર અમુક પ્રમાણથી વધુ નહિ વાપરું. એમ અપકાયમાં ૧-૨-૪ બાલટીથી વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org