________________
૧૯૨
જૈન ધર્મને પરિચય
આટલીને આજે ત્યાગ, એવી પ્રતિજ્ઞા વિગઈમાં બે ભાગ છે.
૧. કાચી વિગઈ- ઠંડું યા ગરમ ૧. દૂધ, ૨. દહીં, છાશ, ૩. ઘી, ૪. તેલ, ૫. ગોળ, અને દ. કટાહ વિગઈ યાને એક બે કે ત્રણ ઘાણવાળી તળેલી યા પિતું દીધેલ કે ઘી-તેલમાં શેકેલ વસ્તુ. - ૨. પાકી વિગઈ– (નીવિયાતું એ કાચી વિગઈનું રૂપાંતર છે. દા. ત. (૧) દૂધમાં - દૂધની ચાહ, મા, દૂધની વસ્તુ, બાસુંદીદૂધપાક, ખીર, વગેરે, (૨) દહીં છાશમાં – કઢી, વડાં, દહીંવડાં, દહીં છાંટેલ શાક, શીખંડ, રાયતુ વગેરે, (૩-૪) ઘી-તેલમાં - ત્રણ ઘાણ તળાયા પછી વધેલું ઘી-તેલ તથા ઘી-તેલમાં વઘારેલું શાક વગેરે. (૫) ગળની પાકી વિગઈ સાકર, પતાસા, ખાંડ તથા રસોઈમાં નાખેલ ગોળ વગેરે. ધી–ગળ વિગઈ, બીજે દિવસે પાકી ગળ અને પાકી ઘી વિગઈ. પરંતુ ઘીમાં આટે, સૂંઠ વગેરે શેકીને બનાવેલ એ હવે ઘીનું રૂપાંતર થઈ કઢા વિગઈ બની. તેથી એ ઘી વિગઈ નહી. એવું તળેલી પૂરી વગેરેમાં પણ ઘી વિગઈ કે તેલ વિગઈ નહિ. (૬) પાકી કઢા વિગઈમાં ત્રણ ઘાણ ઉપરના ઘાણમાં તળેલ વસ્તુ, પિતું દઈ કરેલ ઢેબરા વગેરે, ઘીમાં આટે શેકી બનાવેલ શીરે, મોહનઠાર, મેસુર વગેરે. બને તેટલી કાચી-પાકી બંનેય યા અમુકને ત્યાગ કરી શકાય છે.
(૪) વાણહ- પગરખાં-“અમુક ૧-૨ જેડાથી વધુ નહિ વાપરું.’ ચંપલ, મેજ આમાં આવે.
કામ આટો, આ પાકી
ધીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org