________________
વ્રત-નિયમે
૧૯૧
આ માટે સવારના જ દિવસ પૂરતા અને સાંજના રાત્રિ પૂરતા ૧૪ નિયમ કરી લેવાય છે. આ બાર કલાકના નિયમમાં મુશ્કેલી કાંઇ નથી. નિયમ ધારી લેવામાં અભ્યાસ પડી ગયા પછી ૧૪ નિયમ ધારવાનું ૧-૨ મિનિટનું યાને એક પળનું કામ અને ઘણાં પાપથી બહાર નીકળી જવાય છે. અર્થાત્ પળમાં પાપને પેલેપાર પહેાંચી જવાય છે. વાપરવાના સંભવ નથી એવી વસ્તુની અપેક્ષા છેડી દેવાનેા મહુાન લાભ ૧૪ નિયમમાં મળે છે. નિયમ કરવાથી સત્ત્વ ખીલે છે. * ૧૪ નિયમની ગાથા :
સચિત્ત-દવ્ય-વિગઇ, વાણુદ્ધ-તોલ-વલ્થ-કુસુમેસુ, વાહ્મણુ-સયણ-વિલેવણુ, ખંભ–દિસી—ન્હાણભોસુ ॥
(૧) સચિત્ત = સજીવ કાચાં પાણી, કાચાં શાક, લૂણુ, દાતણુ, લીલાં ફળ વગેરે. આમાંથી આજના દિવસે અમુક સંખ્યાથી દા. ત. ૩ થી વધુ નિ વાપરવુ એવા નિયમ રોંધાઇ સીજાઈ ગયેલું શાક, પાકું મીઠું ખલવણ, ઉકાળેલુ પાણી, એ ઘડી પછી સાકરનું કે ત્રિફળાનું પાણી, તથા કાપેલાં ફળ કે કાઢેલા રસ એ ઘડી પછી અચિત્ત છે, સચિત્ત નહૂિ.
"
(૨) દ્વવ્ય = દ્રવ્ય, · ભિન્ન ભિન્ન નામ અને સ્વાદવાળી વસ્તુ. આજે ૫ કે ૧૦, ૧૨, ૧૫ વગેરે દ્રવ્યથી અધિક નહિં ખાઉં.' મસાલા ભેગા રધાય એ ૧ દ્રવ્ય, પશુ ઉપરથી લે તે મરચું, મીઠું યા ઘી, તેલ આદિ એ જુદુ દ્રવ્ય,
(૩) વિગઈ-દૂધ, દહીં, ઘી તેલ, ગેાળસાકર, કહા (કઢાઇ કે લેાહીમાં તળેલુ વગેરે) એ છ વિગઇમાંની અમુકનેા અગર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org