________________
વિવિધ દૃષ્ટિકોણથી નિરીક્ષણ કર્યા વિના કોઈપણ વસ્તુ સંપૂર્ણપણે સમજાતી નથી.
સ્યાદવાદ એ સંશયવાદ નથી પરંતુ વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ તે આપણને શીખવે છે.”
-છે. આનંદશંકર ધ્રુવ ઐતિહાસિક વિશ્વમાં તે જેન સાહિત્ય જગત માટે વધુ ઉપયોગી વસ્તુ છે, જે ઈતિહાસ-લેખક અને પુરાતત્વવિદો માટે અનુસંધાનની વિપુલ સામગ્રી આપે છે. જેન સાધુ પૂર્ણપણે વ્રત-નિયમ અને ઇન્દ્રિય-સંયમનું પાલન કરતાં વિશ્વમાં આત્મસંયમને એક જબરદસ્ત આદર્શ રજુ કરે છે.
એક ગૃહસ્થનું પણ જીવન કે જે જૈનત્વને સમર્પિત છે તે પણ એટલું બધું નિર્દોષ છે કે ભારતવર્ષે તેનું ગૌરવ લેવું જોઈએ.'
–ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ
એમ. એ., પી. એચ. ડી. (કલકત્તા) મહાવીરે દુંદુભિનાદમાં હિન્દમાં સંદેશ ફેલાવે કે ધર્મ વાસ્તવિક સત્ય છે. કહેતાં આશ્ચર્ય થાય છે કે આ સંદેશ-શિક્ષણે દેશને વશીભૂત કરી લીધું.”
-ડે. રવીન્દ્રનાથ ટાગોર શ્રી મહાવીરજીએ બતાવેલા માર્ગ પર ચાલવાથી આપણે પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકીશું. બીજા કેઈ ધમે અહિંસાની મર્યાદા એટલે સુધી નથી બતાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org