________________
નવતરવ
૬૩
સંધર, નિર્જરા અને મેક્ષિ–આ તો જીવનમાં ઉતારવા ગ્ય (ઉપાદેય) છે.
સમ્યગદર્શન માટે આની તેવી તેવી શ્રદ્ધા કરવાની હોય છે, એટલે કે તત્વ જેવા સ્વરૂપનું, એને પ્રત્યે મનનું વલણ એને અનુરૂપ જોઈએ. અર્થાત્ જીવ-અજીવ તો
ય છે. તે એને બરાબર જાણીને એ પ્રત્યે રાગ-દ્વેષ ન રાખતાં ઉદાસીનભાવ રાખવા ગ્ય છે. પાપ આદિ ત્રણ ત “હેય” છે, એ તો ત્યાજ્ય છે માટે તેમાં રસ, રુચિ ન રાખવા, અને પુણ્યાદિ ચાર ત ઉપાદેય છે. એમાં મોક્ષ તત્વ અંતિમ સાધ્ય છે, અને બીજા ત્રણ તેનાં (કર્મક્ષયનાં) સાધન–સહાયક છે માટે તે જીવનમાં આદરણીય છે, તે પ્રત્યે રસ, રુચિ અને હોંશ રાખવા. તેમાં પિતાની શક્તિને ઉપયોગ કરે.
આ નવતત્ત્વનું નિરૂપણ શ્રી જિનરાજ (રાગ-દ્વેષને જીતનાર વીતરાગ) સર્વજ્ઞ ભગવંતે કહેલું છે, આથી તેને જૈનતત્ત્વ કહેવાય છે. વીતરાગ એટલે જેને કોઈ પ્રત્યે કશે રાગ નથી તેવા. રાગ હોય તે દ્વેષ પણ આવે. આવા રાગ-દ્વેષના વિજેતા તે વીતરાગ વિતરાગ ભગવંત સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે ત્રણેય કાળના વિશ્વના તમામ ભાવેને પ્રત્યક્ષ જેનાર. વીતરાગ-સર્વને અસત્ય બલવાનું કઈ કારણ નથી. અસત્ય રાગથી, દ્વેષથી, ભયથી હાસ્યથી અજ્ઞાનથી, મેહથી બેલાય છે. વીતરાગ–સર્વજ્ઞ તે આ બધાથી પર છે. તે બધા દે પર તેમણે વિજય મેળવ્યો છે, આથી વીતરાગ-સર્વજ્ઞ પ્રભુએ કહેલું તે બધું સાચું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org