SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ જૈન ધર્મના પરિચય બાર પ્રકારના તપરૂપી રસાયણે ક કચરા મળે છે, અને જેમ જેમ . જે પ્રમાણમાં ક્રમ કચરે મળતા જાય છે, તેમ તેમ તેટલા પ્રમાણમાં જીવતુ જ્ઞાનાદિરૂપ પાણી નિર્મળ થતુ જાય છે. * મેાક્ષ તત્ત્વ : કચરાને આવવાના બધા જ માર્ગો મંધ કરી દેવાય અને દૂષિત થયેલા પાણીને સંપૂર્ણ શુદ્ધ કરાય તેા જ નિર્મળ પાણી રહે. એ જ પ્રમાણે સરોવરમાં ઠલવાયેલ કમ રૂપી કચરા સંપૂર્ણ પણે સાફ થાય-સકલ કર્મના ક્ષય થાય, તેા જ જીવના અનંતજ્ઞાન, અનંત દર્શન, અન ંત ચારિત્ર, અનંત સુખ આદિ સપૂર્ણ નિમાઁળ ગુણે પ્રગટ થાય. કર્મના અધા જ બંધન છૂટે અને તૂટે ત્યારે જીવ પેાતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કર્મ-શરીર-ઇદ્રિયા આદિનાં બંધનથી સર્વથા મુક્ત જીવનું સહજ સ્વાભાવિક શુદ્ધ મુદ્ધ સ્વરૂપ એટલે જ મેાક્ષતત્ત્વ. આ નવતત્ત્વના પ્રકરણને ખરાખર જાણવાથી શું જાણવા જેવું છે, શુ કરવા જેવું છે અને શુ' છેડવા જેવું છે, તેની સ્પષ્ટ સમજ પડે છે. આત્મવિકાસની ચોક્કસ દિશા મળે છે. આ નવતત્ત્વામાં, ૧ જીવ અને અજીવ તત્ત્વ જાણુવા ચાગ્ય [જ્ઞેય ] છે. ૨ પાપ, અશુભ આશ્રવ અને મધ-આ ત્રણ તત્ત્વ છેડવા ચેાગ્ય (ડેય) છે. ૩ પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય યાને શુભ-આશ્રવ ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy