________________
સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ
પ્ર– જગતમાં ચેતન–આત્મદ્રવ્ય જડ કરતાં એક જુદું-સ્વતંત્ર જ દ્રવ્ય હેવાનું કોઈ પ્રમાણે છે?
ઉ– હા, એક નહિ પણ અનેક પ્રમાણમાં છે. આગળ જણાવ્યું તેમ જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ક્ષમા-નમ્રતા વગેરે ચેતનવંત ધર્મો, વર્ણ-ગંધ-રસ-પ્રપર્શ કરતાં તદ્દન વિલક્ષણ છે. તેથી એ જ્ઞાનાદિના આધાર તરીકે જડ કરતાં વિલક્ષણ દ્રવ્ય હેવું જોઈએ. આ વિલક્ષણ દ્રવ્ય એ જ સ્વતંત્ર આત્મદ્રવ્ય. '
(૨) શરીરમાં આ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે ત્યાં સુધી જ ખાધેલા અન્નના રસ, રૂધિર, મેદ, કેશ, નખ વગેરે પરિણામ બને છે. મૃતદેહમાં આ આત્મદ્રવ્ય નથી હોતું, તેથી તે ન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org