________________
૨૮
પર્વે અને આરાધના
ચાલુ દિવસ કરતાં પર્વ દિવસમાં વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરવી જોઈએ. કેમકે જેમ વ્યવહારમાં દિવાળી વગેરેના ખાસ દિવસમાં લેકે વિશિષ્ટ ભજન અને આનંદ પ્રમોદ કરે છે, તે સાંસારિક ઉલાસ વધે છે, એવી રીતે પર્વ–આરાધના વિશેષ પ્રકારે કરવાથી ધર્મને ઉલલાસ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org