________________
જૈન ધર્મને પરિચય
(૬) શા લખાવવાં, શાસ્ત્રની વાચના કરાવવી. (૭) પૌષધશાળા બંધાવવી.
(૮–૧૮) શ્રાવકની ૧૧ પ્રતિમા (પડિમા = વિશેષ અભિગ્રહ)ને વહન કરવી. આમાં સમ્યકત્વ વગેરે આ ૧૧ કક અભિગ્રહનું કમશઃ પાલન કરવાનું હોય છે– ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. પ્રતિમા (કોત્સર્ગ), ૬. બ્રહ્મચર્ય, ૭. સચિરત્યાગ, ૮. આરંભત્યાગ, ૯. પ્રખ્ય (નોકર) ત્યાગ, ૧૦. ઉદિષ્ટ (પિતાના નિમિત્તે કરેલ આહારાદિ) ત્યાગ, અને ૧૧. શ્રમણભૂત પ્રતિમા.
આ દરેક ક્રમશઃ પહેલી ૧ માસ, બીજી ૨ માસ, ત્રીજી ૩ માસ સુધી, યાવત ૧૧મી ૧૧ માસ સુધી આરાધવાની એમાં ઉત્તરોત્તર પડિમાવહન વખતે પૂર્વની બધી પડિમાનું પાલન પણ હોય, કાતિક શેઠ સે વાર આ ૧૧ પડિમા વહી હતી.
શ્રાવકને પૂર્વોક્ત બધી આરાધના ઉપરાંત “ધર્મબિંદુ' શાસ્ત્રમાં કહેલ અનેક ગુણે અને “પંચસૂત્રમાં બીજા સૂત્રમાં કહેલ આંતરિક ઉચ્ચ પરિણતિઓ તથા વિધાનને ખપ કરવાને હેય છે. તેમજ ચારિત્રને યોગ્ય ૧૬ ગુણે પ્રાપ્ત કરવાના હોય છે. તેથી એ સાધુ-ધર્મને યોગ્ય થાય છે.
# પ્રશ્ના % ૧. ચેમાસામાં વિશેષ ધર્મ પ્રવૃત્તિ શા માટે? શું શું કરવું? ૨. વાર્ષિક ૧૧ કર્તવ્ય સમજાવે. ૩. જીવન માં એક વાર પણ કયાં કર્તવ્ય કરવાનાં? ૪. શ્રાવકની ૧૦ પ્રતિમા સમજાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org