________________
જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ
૬૯
આવે છે. જુના જુના ક્રમ પાકતાં જાય છે તેમ તેમ એ આ વિકારોને પ્રગટ કી જાય છે; અને એ કપાતે આત્મા ઉપરથી ખરી જાય છે. પણ એની પછીના ક પાછા પાકી પાકીને ફળ દેખાડયે જાય છે. તેથી વિકારાની સતત ધારા ચાલુ રહે છે. બીજી માજી નવાં નવાં કમ ઊભા થતાં જાય છે, અને એ પાછા સ્થિતિકાળ પાકય વિકારો દેખાડચે જાય છે.... આમ સંસારધારા અનાદિકાળથી ચાલુ જ છે. જો કર્મીને ખેડૂચી લાવનારા આશ્રવા બંધ કરાય અને સંવર સેવાય, તે નવા કર્માં આવતાં અટકે; અને જીનાના નિજ રાતપથી નિકાલ આવે. એમ એક દિ' જીવ સવ કથી રહિત અનતાં મેક્ષ પામે, પેાતાના અનત જ્ઞાનાદિનું મૂળ સ્વરૂપ એકવાર પૂર્ણ પ્રગટ થઈ જાય પછી કાઈ જ આશ્રવ ન રહેવાથી ક્યારેય પણ કમ લાગતા નથી, અને સ'સાર (જન્મ-મરણ ) થતા નથી. શાશ્વત કાલીન મેાક્ષ થાય છે.
જ પ્રશ્નના
૧. સર્વજ્ઞે કહ્યાં તે જ તત્વ સાચાં કેમ ?
૨. જ્ઞાન એ આગન્તુક ગુણ કેમ નહિ ?
૩. જ્ઞાનનું માપ કેટલું? સજ્ઞતા કેમ સ`ભવિત ?
૪.
જીવના મૌલિક-વિકૃત સ્વરૂપનું સૂર્ય-વાદળની ઉપમાથી ચિત્ર દેારા.
૫. માક્ષના જીવને યશ-અપયશ માનપાન ભૂખ-તરસ કેમ નહિ ?
૬. યશ-અપયશ વગેરે કયા કયા કારણેાથી થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org