________________
૧૩
જીવના ભેદ
વિશ્વમાં જીવે બે પ્રકારના છે. (૧) મુક્ત અને (૨) સંસારી. “મુક્ત” એટલે આઠ પ્રકારના કર્મથી રહિત, સંસારી” એટલે કર્મબંધનથી જુદી જુદી ગતિએ, શરીરે પુગલે અને ભાવમાં સંસરણ કરનારા-ભટકનારા.
સંસારી જી એક ઈન્દ્રિયથી માંડી પાંચ ઈન્દ્રિયવાળા હોય છે. એમાં એક જ સ્પર્શનેન્દ્રિયવાળા એકેન્દ્રિય જીવે
સ્થાવર કહેવાય છે, અને બે ઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, વગેરે ધરાવનાર છે વસ કહેવાય છે.
ઈન્દ્રિયોની ગણતરી આપણું મુખ પર દાઢીથી કાન સુધીને જે કમ છે તે હિસાબે સમજવી. દા. ત. એકેન્દ્રિય ઇને એકલી સ્પર્શનેન્દ્રિય, દ્વીન્દ્રિય જીને સ્પર્શન અને રસના ઈન્દ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org