________________
જીવના ભેદ
૭૧
ત્રીન્દ્રિય જીને એ બે ઉપરાંત ધ્રાણેન્દ્રિય, ચતુરિન્દ્રિય જીને તે ઉપરાંત ચક્ષુ વધારે અને પંચેન્દ્રિય ને એ ચાર ઉપરાંત ક્ષેત્રેન્દ્રિય. આમ સંસારી જીવે પાંચ પ્રકારે– એકેન્દ્રિય-દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે. આમાં એકેન્દ્રિય એ સ્થાવર જીવ છે. એ ગમે તેવા ઉપદ્રવ આવે તે પણ સ્વેચ્છાથી હાલી–ચાલી ન શકે, કંપી ન શકે. એવા ને એકલી સ્પર્શનેન્દ્રિય એટલે કે એકલું શરીર જ હેય, બીજી રસનેન્દ્રિય વગેરે કે હાથ-પગ વગેરે હેય નહિ. આ શરીર પૃથ્વીરૂપ હેય પાણીરૂપ હય, અગ્નિરૂપ, વાયુરૂપ કે વનસ્પતિ-સ્વરૂપ હય. પૃથ્વી રૂપી કાયાને ધરનાર તે પૃથ્વીકાચ જીવ. પાણું (અપ) , , , , અપકાય , અગ્નિ , , , , તેજસ્કાય , વાયુ , , , વાયુકાય વનસ્પતિ , , , , વનસ્પતિકાય,
આમ સ્થાવર જીવના પૃથ્વીકાયાદિ રૂપે પાંચ પ્રકાર છે. (ધ્યાનમાં રહે કે પાણીમાં પરા વગેરે જીવ તે પાણીથી જુદું શરીર ધારણ કરનાર છવ જુદા છે, પણ ખુદ પાછું એ ય કઈ જીવનું શરીર છે. એ પાણીને જ શરીર તરીકે ધારણ કરીને રહેલ તે અપકાય જીવ. બહુ જ સૂમ ઝીણામાં ઝીણા બિંદુથી પણ અસંખ્યાતમા ભાગનું શરીર પાણીના એકેક જીવનું હોય છે, અને તે શરીર અસંખ્ય ભેગા થાય ત્યારે એક બિંદુરૂપે આપણ નજરે ચઢે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org