________________
જૈન ધર્મને પરિચય
એવું જ પૃથ્વીકાય, તેજસ્કાય, વાયુકાય અને ઝીણા નિગોદ વનસ્પતિકાય માટે સમજવાનું.
નિગોદ એટલે એવું શરીર કે જે એકને ધારણ કરીને અનંત જીવ રહેલા હોય. અનંત છાનું એક શરીર. માટે આ જીવને સાધારણ વનસ્પતિકાય અથવા અનંતકાય જીવ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org