________________
સાધુધમ ( સાધ્વાચાર )
હાય છે, (૫) શયતાએ રાજ એકાશન અને વિગએને ત્યાગ, (૬) પર્વ તિથિએ વિશેષ તપ, (૭) વર્ષોમાં ત્રણ યા બે વાર કેશને હાથેથી લેચ, (૮) શેષકાળમાં ગામેગામ પાદ વિહાર, (૯) સૂત્ર-અર્થ નુ ખૂબ ખૂબ પારાયણ....વગેરે કરવાનુ હોય છે. પરિગ્રહ અને સ્ત્રીએથી તદ્દન નિરાળા રહેવાનું, કાઈ પરિચય, વાતાચીતા, નિકટવાસ વગેરે કરાય નહિં. એમ સ્ત્રી, ભેાજન, દેશ કે રાજ્ય સંબધી વાતા કરાય નહિ ટૂંકમાં મનને આંતરભાવથી માહ્યલાવમાં લઇ જાય એવી કાઇ પણ વાણી, વિચાર કે વર્તાવ કરવાના નહિ. માટે જ ગૃહસ્થ પુરુષોને પણ ખાસ સંસગ નદ્ઘિ રાખવાને
સાધુજીવનમાં ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સમાચારી, ખીજા અનેક પ્રકારના આચાર, અષ્ટ પ્રવચનમાતા ( સમિતિ-ગુપ્તિ ), સંવર, નિરા અને પંચાચારનું' પાલન કરવાનું હાય છે.
* ૧૦-સમાચારી
૨૨૩
(૧) ઈચ્છાકાર-સાધુએ પેાતાનું કાર્ય મુખ્યતયા જાતે જ કરવાનુ છે, પરંતુ કારણવશ બીજા સાધુ પાસે કરાવવુ‘ પડે તે તમે આ કરશે ?’ એમ સામાની ઇચ્છા પૂછીને કરાવવુ’....
6
(૨) મિથ્સાકાર-ભૂલ થઈ જાય તે તરત મિચ્છામિ દુક્કડ' (મારું' દુષ્કૃત્ય મિથ્યા થાઓ) કહેવુ.....
"
(૩) તથાકાર-ગુરુ કાંઈ ફરમાવે કે તરત તત્તિ ' ( તેમ હા) કહેવુ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org