________________
૨૨૪
જૈન ધર્મને પરિચય
(૪) આવકી -બહાર જતાં પહેલાં આવશ્યક લઘુશંકા-વડીલંકા પતાવી “આવસ્યહી” કહીને નીકળવું....
(૫) નૈધિકી-મુકામમાં પેસતાં નિસાહિ” કહેવું (૬) પૃચ્છના-કાંઈ કામ કરતાં પહેલાં ગુરુને પૂછવું...
(૭) પ્રતિપૂછના-કામ માટે બહાર જવાના અવસરે ગુરુને ફરીથી પૂછવું....
(૮) છંદના-આહાર વાપરતાં પહેલાં મુનિઓને છંદ અર્થાત્ ઈચ્છા પૂછવી કે આમાંથી લાભ આપશે ?'
(૯) નિમંત્રણ–ભિક્ષા લેવા જતાં પહેલાં મુનિઓને નિયંત્રણા કે “આપના માટે હું શું લાવું?”
(૧૦) ઉપસંપદા-તપ, વિનય, શ્રત, વગેરેની તાલીમ માટે તેને ચોગ્ય આચાર્યનું સાંનિધ્ય સ્વીકારવું.
બીજા પણ આવશ્યક, સ્વાધ્યાય, વગેરે આચારે છે. ઉપરાંત સંવર, પ્રવચનમાતા, પંચાચાર અને નિજર માર્ગની પણુ આરાધના કરવાની હોય છે, જેનું વર્ણન હવે પછીના પ્રકરણમાં કરવામાં આવશે.
૪ પ્રકને .
૧. સાધુધર્મ લેવા માટે શી તૈયારી હેય? વડી દીક્ષા
એટલે શું ? ૨. સાધુની દિનચર્યા લખે. ૩. સમજાવે, ૧૨ પરીસહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org