________________
૧૫૦
જૈન ધર્મને પરિચય તથા સામાયિકાદિ ધર્મ– સાધનાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. દેશવિરતિ ધર્મમાં આ રીતે બાર વતે આવે છે
૫ અણુવ્રત +૩ ગુણવ્રત + ૪ શિક્ષાત્રત = ૧૨ વ્રત.
૫ અણુવ્રત:- શૂલપણે હિંસા-અસત્યાદિ પાંપનો ત્યાગ. અહિંસા, સત્ય, નીતિ, સદાચાર અને અલ્પ પરિગ્રહ.
૩ ગુણવ્રત - દિશા–પરિમાણ ભેગોપભેગ-પરિમાણ અને અનર્થદંડ-વિરમણ.
૪ શિક્ષાત્રત - સામાયિક દેશાવકાશિક, પિષધ અને અતિથિ–સંવિભાગ. ૧ લું અણુવ્રત: સ્થલ અહિંસા: | (સ્થૂલ પ્રાણાતિપાત – વિરમણ)-“હાલતા – ચાલતા નિરપરાધી ત્રસ જીવને જાણી જોઈને નિરપેક્ષપણે મારું નહિ, – એવી પ્રતિજ્ઞા. આના વિશુદ્ધ પાલનમાં બને ત્યાં સુધી
જીવને પ્રહાર, અંગછેદ, ગાઢ બંધન, ડામ, અતિભારારે પણ, • ભાત-પાણમાં વિલંબ-વિચ્છેદ વગેરે કરવા નહિ. પ્રતિજ્ઞામાં કદાચ રેગ ત્રણ આદિમાં જુલાબ આદિ લેવા પડે અને એમાં જીવ મરે તેની જય. (બળતા દિલે અપવાદ). ૨ જુ અણુવ્રત સ્થલ સત્યઃ
(સ્થૂલ મૃષાવાદ-વિરમણ -૧. કન્યા વગેરે મનુષ્ય અગે, ૨. ઢેર અંગે, ૩. જમીન-મકાન અંગે, માલ અંગે જૂઠ બેલું નહિ ૪. બીજાની થાપણનો ઈન્કાર ન કરું, એળવું નહિ, તથા જૂઠી સાક્ષી ભરું નહિ.” (દક્ષિણમાં જ્યણા) એવી પ્રતિજ્ઞા. આના વિશુદ્ધ પાલન માટે સહસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org