________________
૨૧
શિવરતિ : ખારવ્રત
"
સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યુ એટલે હવે ભનિવેદથી આત્માને સંસાર અને આરભ-પરિગ્રહ –વિષય વગેરે ઝેર જેવા લાગે છે. તેથી રાજ ઝખના રહે કેકયારે આ પાપભર્યાં ઘરવાસને છેડી નિષ્પાપ સાધુ-દીક્ષા ( ચારિત્ર પ્રત્રજ્યા ) લ અને અણુગાર અનીસમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને તપતુ' જ એક માત્ર જીવન જીવુ.' એનાથી સ’સાર એકદમ ન છૂટે એ બને, પરંતુ એનુ દિલ આવુ અન્યું રહેવુ જોઇએ. વે જ્યારે સર્વ પાપ-ત્યાગની સાચી ઝંખના છે, તે પછી એ માર્ગે લઇ જાય એવે શય પાપત્યાગના માર્ગના અભ્યાસ જોઇએ, એ માટે દેશવિરતિ ( = અંશે વિરતિ) ધમ નુ પાલન કરવાનું છે, એમાં સમ્યક્ત્વવ્રત પૂર્વક સ્થુલપણે હિંસાદિ પાપાના ત્યાગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org