________________
૧૯
માનુસારી જીવન
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યકત્વથી સભર સાધના એટલે મેશને માર્ગ. આ માર્ગ પ્રત્યે દેરી જાય, તે માગે અનુસરણ (આકર્ષણ) કરાવે, તે માગે જીવવામાં સહાય રૂપ થાય તે માર્ગનુસારી જીવન.
શામાં માર્ગોનુસારીના પાંત્રીસ ગુણ કહ્યા છે. આ ગુણને સરળતાથી યાદ રાખવા માટે અહીં આપણે તેને ચાર વિભાગમાં વહેંચીએ છીએ.
(૧) જીવનમાં કરવા ગ્ય ૧૧ કતવ્ય, (૨) જીવનમાં ત્યાગ કરવા ચોગ્ય ૮ દેષ, (૩) જીવનમાં ઉતરવા ચોગ્ય ૮ ગુણ, અને (૪) જીવનમાં સાધવા ગ્ય ૮ સાધના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org