________________
મક્ષ માર્ગ
૧૨૯ મેક્ષમાર્ગ તરફ લઈ જાય એવા ગુણ મળે છે. એ ગુણોના જીવનને માર્ગાનુસારી જીવન કહે છે. અશુદ્ધ ધર્મ પામે હેય અર્થાત્ અ-સર્વરે કહેલ મિથ્યા ધર્મ મળે હેય, છતાં જે એ આત્મવાદી ધર્મ હોય, અને એમાં મેક્ષવસ્તુ માનેલી હોય, તે ચરમાવર્ત અને સહજમળ-હાસનાં કારણે આત્મા અને મેક્ષ ઉપર રુચિ તથા ધર્મશ્રદ્ધા થવાની. માત્ર એ ધર્મ અ-સર્વજ્ઞકથિત હેઈને, એમાં ઉત્પાદ-વ્યયપ્રોવ્યાત્મક સ્વાદુવાદ-સિદ્ધાન્તાનુસાર આત્માદિ દ્રવ્યનું જે
પરિણમી નિત્ય” યથાર્થ સ્વરૂપ, તે કહેલું નહિ મળે; તેમ મેક્ષનું વાસ્તવિક સ્વરૂપ નહિ મળે છતાં સંસારથી છૂટવા રૂપી મેક્ષની વાત મળે, એના પર શ્રદ્ધા થાય, એટલે માર્ગાનુસારી જીવનના ગુણે આચરણમાં આવે.
8 પ્રશ્ન છે (૧) જીવ અનાદિથી આ સંસારમાં કેમ ભટકે છે? (૨) અવ્યવહાર-વ્યવહાર રાશિ એટલે શું?
અમુક જ જીવ અનાદિ નિગેદમાંથી બહાર કેમ આવે? (૪) આ ચરમાવતમાં ચારિત્ર કેમ ન તારે? (૫) અભવ્યની ખાસિયત શું? સ્વ-ભવ્યત્વ કેમ જણાય? (૧) સહજ મળ શું? એ શું કરાવે? એ કયારે પાકે? (૭) મિથ્યાધર્મ ચરમાવતમાં હેય? કયા લક્ષણે?
(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org