________________
દ્રવ્ય-ગુણ-પર્યાય
જીવને સ’સારીપણુ', મુક્તપણુ', સ’સારીપણામાં મનુષ્યપણું', દેવપણું.... વગેરે, મનુષ્યપણામાં બાલ્યપણું, યુવાનપણુ વગેરે અવસ્થા પ્રાપ્ત થાય છે; આ પર્યાય છે.
૫૩
પુદ્ગલ દ્રવ્યમાં ગુણેા,- રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકૃતિ.... વગેરે છે; અને પાંયા જુદી જુદી અવસ્થાએ છે. દા. ત. સેનામાં પીળાશ, ભારેપણું, કઠોરતાદિ એ ગુણ્ણા છે, અને લગડી પશુ, પ્રવાહીપણું, કઢીપણુ, વગેરે પાઁયા છે. એમ દૂધપણું, દહીંપણું, માખણુપણું, વગેરે પર્યાય છે. પૃથ્વી, જલ, અગ્નિ, કાષ્ઠ, પત્થર, પવન, ધાતુ તિમિર, વીજળી, પ્રકાશ, શબ્દ, છાયા, વગેરે બધાય પુદ્ગલનાં રૂપક છે,
કુ
આકાશદ્રવ્યના ગુણુ અવગાહ છે. એથી વસ્તુને એ પેાતાનામાં અવગાહે છે, વસ્તુને પોતે અવકાશ-દાન કરે છે; અને એના પાઁચાકુ ભાકાશ, ગૃહ્રકાશ વગેરે છે. ઘડા પડયા છે, તે એ ઘડાએ રાકેલ આકાશને ભાગ ઘટાકાશ કહેવાય, ઘટા ઘરમાં ફુટી ગયા, તે તે જ ઘટાકાશને હવે ગૃહકાશ કહીશું.
ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિસહાયકતા, એકત્વ વગેરે ગુણ છે, અને જીવધર્માસ્તિકાય, પુદ્ગલ-ધર્માસ્તિકાય વગેરે પર્યાય છે; એમ અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્થિતિસહાયકતા, એકત્વ વગેરે ગુણ છે. જીવ-અધર્માસ્તિકાય, પુદ્દગલઅધર્માસ્તિકાય પર્યાય છે.
કાળ દ્રવ્યમાં નવું-જીનું કરવાની વના એ ગુણ છે. વમાનકાળ, ભૂતકાળ, સૂચયકાળ, મધ્યાહ્નકાળ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org