________________
જૈન ધર્મને પરિચય
પાંચ
આ પ્રતિજ્ઞા, હેતુ, વગેરે અવયવ પરાથ અનુમાન ’માં યાને બીજાને અનુમાન કરાવવામાં જરૂરી છે. સ્વાસ્થ્યનુમાન તે હેતુ અને નિગમન એથી ય થાય.
૨૮૬
આત્મા, પરલેાક, ક, વગેરે અતીન્દ્રિય પદાથે ને નિણ્ય અનુમાન-પ્રમાણુથી થઈ શકે
છે.
ખીજા દેશના પ્રમા( યથા
જ્ઞાન )નાં કરણને–સાધનને પ્રમાણ કહે છે. જો કરણુ એ પ્રમાણુ, તે કરણમાં પ્રામાણ્ય આવ્યુ. પરંતુ પ્રામાણ્યની વાત આવે ત્યારે એને પ્રમાકરણના નહિ, પણ પ્રમાને ધમ માને છે ! પણ એ કેમ અને પ્રામાણ્ય તે પ્રમાણને ધમ હોય. માટે પ્રમાણ એ જ્ઞાનકરણ નહિ, પણ ખુદ જ્ઞાન છે. તેથી જૈન દન કહે છે,- સ્વ-પર-વ્યવસાયિ જ્ઞાન પ્રમાણુ,’
"
છ પ્રશ્નો છ
૧. ‘પ્રમાણ' અને ‘નચ'માં ો તફાવત પ્રમાણને પ્રમાકરણ કેમ ન કહેવાય? ‘પ્રત્યક્ષ’ ‘પરીક્ષ’ એટલે ? મતિજ્ઞાનના ૪પ્રકાર સમાવેશ. ‘ઇહા’ અને ‘ સશય ’માં શે ફેર? વ્યૂ જનાવગ્રહ એટલે
ૐ.
૩. સમજાવા-મિકશ્રુત, અનક્ષશ્રુત, અતિશ્રુત, અનનુગામી અવિધજ્ઞાન, વિપુલમતિ.
૪. સદ્નતા સાખિત કરો.
૫. અજ્ઞાન પહેલાં માહુને કેમ કાઢવા પડે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org