________________
૩૭
નય અને નિક્ષેપ
<
(
વસ્તુમાં ભિન્નાભિન્નપણે અર્થાત ભેદ્યાભેદ-સંબંધથી અનંતા ધમ રહેલા છે, એટલે વસ્તુ અનંતધર્માંત્મક છે, કેમકે વસ્તુમાં અનેકાનેક ગુણા' અને ખાસિયત વગેરે પાઁચ ' તન્મયભાવે છે. ઉપરાંત એ વસ્તુ જગતનાં અનંત પદાર્થો સાથે કારણુતા, કારણુતા, અકાય તા, સહભાવિતા, વિાધિતા, સમાનતા, અસમાનતા વગેરેની દૃષ્ટિએ સઅશ્વ હાઇ, તે તે અપેક્ષાએ તેવા તેવા અનેક ધર્મ મા વસ્તુમાં છે. દા. ત. દીવાનેા પ્રકાશ; એમાં તેજ (ઝગમગાટ), પીળાશ વગેરે એ ગુણ છે. દીવા ‘તેલના’, ‘મણિલાલના ', ‘ ઘરમાં રહેલા ’..... વગેરે ખાસિયતે। એ પાઁય છે. તેમ દીવામાં અ‘ધકારની વિરાધિતા, તેલ-વાટની કાતા, વસ્તુદર્શનની કારણતા,.... વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org