________________
૨
જીવનમાં ધર્માંની જરૂર
જીવનમાં જેટલી સુખની જરૂર છે
*
છે. સુખ ધમ થી સુખ,
તેના કરતાં કંઈગુણી જરૂર ધર્મની છે કેમકે સુખ ધર્મ થી જ મળે ધર્માંત દુઃખ' પાપાત્ ' પાપથી દુઃખ-આ સનાતન ધમ પરલાકને તે સારા એટલુ જ નહિ, પણ તે જીવાતા જીવનમાં પણ સુખ તે આ રીતે
સત્ય છે. કરે જ છે
આ
લેકમાં આપે છે.
ધમથી પ્રત્યક્ષ સુખ–
સુખ અંતરના અનુભવની વસ્તુ છે, બાહ્ય પદાર્થોમાં સુખ નથી. બાહ્ય સુખદાયક ચીજવસ્તુએના ઢગલા હોય, પણ ચિત્ત જો કોઈ ચિંતાથી સળગતુ હાય તેા તેનાથી સુખને અનુભવ નથી થતા ટૂંકી બુદ્ધિવાળા માને છે કે સુખ ધનમા છે, સુખ ખાન-પાનમાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org