________________
જૈન ધર્મને પરિચય
ગયે. પાપ વધતાં નીચે પડવાનું અને પુણ્યાઈ વધતાં ઊંચે આવવાનું બન્યું. જીવની આવી રખડપટ્ટી અનંતાનંત કાળથી ચાલુ છે. પુયાઈ ૨ રીતે વધે? અકામનિ જાથી અને ધમથી -
પ્રશ્ન : પુણ્યાઈ શી રીતે વધી?
જવાબ : એક તે કર્મને બહુ માર ખાધા પછી [અકામનિજેરાથી] કર્મલઘુતા થવાને કારણે સહજ શુભભાવથી પુણ્યાઈ વધે છે.
બીજુ ધર્મ કરવાથી પુણવાઈ વધે છે. એમાં આગળ આગળ પુણ્યાઈ વચ્ચે જ જાય એ સહજભાવને નિયમ નથી, કેમકે કારણ મુજબ જ કાર્ય થાય. જીવ જે જે વતે તેવાં તેવાં પુણ્ય કે પાપ ઊભાં થાય છે.
ત્યાં બહુ માર ખાધા પછી કે અશુદ્ધ ધર્મ સેવીને ઊભાં કરેલા પુણ્યને ભેગવવાનું આવે છે ત્યારે મહમૂઢ જીવ લગભગ પાપાચરણમાં પડી નવાં પાપ વધારી નીચે ગબડે છે. પણ જે શુદ્ધ ધર્મ આચરે તે તેથી વધેલી પુણ્યાઈ ભેગવવાની આવે, ત્યારે ફરી ધર્મ સૂઝે છે, પુણ્ય વધે છે, અને જીવ આગળ વધે છે. એમાં વળી જે મેહમૂદ્ધ બની ભૂલે તે નીચે ગબડે છે.
પ્રશ્ન : શુદ્ધ ધર્મ શું છે?
જવાબ : વીતરાગ સર્વજ્ઞ બનેલા તીર્થકર ભગવંતે કહ્યો હોય તે શુદ્ધ ધર્મ છે. કેમકે સર્વજ્ઞ હેવાથી તે ત્રણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org