________________
૧૦૦
જૈન ધર્મના પરિચય
૩. અભિહિક અને અનાભાગિક વચ્ચે શે। તફાવત એમ આભિગ્રહિક-આભિનિવેશિક વચ્ચે શા તફાવત છે તે સમજાવે.
૪. પાપ લાગવામાં ઇતર ધર્મી કરતાં જૈનધમે અતાવેલ વિશેષતા કઈ? અને શાથી?
૫. ‘કષ’ એટલે શું? ૪ પ્રકારની કષાય ચેાડી શું શું કામ કરે છે? શાથી?
૬. ‘યોગથી કર્મ તુટે' એ વાક્ય ખાટુ શી રીતે ? ૭. ચાંગના ૧૫ પ્રકાર સમજાવો.
૮. જુદી જુદી રીતે પ્રમાદના પ્રકાર કેટલા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org