________________
૧૧
નવતત્ત્વ
પૂ` જોયુ` કે વિશ્વ એ જીવ અને અજીવ (જડ ) દ્રવ્યાના સમૂહ છે, એટલે મુખ્ય તત્ત્વ છે,-જીવ અને અજીવ, પરંતુ આટલું જ જાણવાથી બધું કાર્ય સરતુ નથી. ઉચ્ચ માનવજીવનમાં શું કરવું ?
શું શું કરવાથી શું શું ફળ મળે ? આપત્તિની ઇચ્છા ન હેાવા છતાં અને એને અહુ રોકવાના પ્રયત્ન કરવા છતાં, આપત્તિ અને પ્રતિકૂળ વસ્તુન્નું આક્રમણુ કેમ થાય છે ? ક્યારેક અલ્પ પ્રયત્ન છતાં માટી સગવડ કેમ સારી મળે છે?.... વગે રે જિજ્ઞાસાએ ઊભી રહે છે. આ જિજ્ઞાસા સ તેાષવા અને જીવની ઉન્નતિ સાધવા નવતત્ત્વની વ્યવસ્થા સમજવી જરૂરી છે.
આનવતત્ત્વને આપણે એક દૃષ્ટાન્તની મદદથી સમજીએ.– એક સરાવર છે. તેમાં નિળ પાણી છે, પરંતુ આ સાવરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org