________________
२४६
જૈન ધર્મને પરિચય
નીપજતા ભયંકર અનર્થ હું શા માટે વહેરું? જેમ કેઈને મોટું રાજ્ય હાથવેંતમાં હોય છતાં જુગાર રમવાની બાલિશતા કરે, તેમ મોક્ષ મારા હાથવેંતમાં છતાં વિષયમાં રબડવાની મૂર્ખતા શા માટે કરું ?' આવી શુભ વિચારધારાથી દુષ્ટ, ગોના ત્યાગના પરિણામ જાગે છે...
(૨) ઉપચવિચય-અહિ ! શુભ વિચાર-વાણ વર્તાવને હું કેમ વિસ્તારું કે જેથી મારા આત્માની મેહ પિશાચથી રક્ષા થાય !” આ સંકલ્પધારાથી શુભ પ્રવૃત્તિના સ્વીકારની પરિણતિ જાગે છે.....
(૩) જીવવિચયમાં જીવની અનાદિતા, અસંખ્યપ્રદેશ, સાકાર અનાકાર (જ્ઞાન-દર્શનો ઉપયોગ, કરેલાં કર્મનું ભેગવવાપણું... વગેરે સ્વરૂપનું સ્થિર ચિંતન કરાય છે.-તે જડ કાયાદિ છેડીને માત્ર સ્વાત્મા પર મમત્વ કરાવવામાં ઉપગી છે..
(૪) અજીવવિચયમાં ધર્મ – અધર્મ – આકાશ – કાલ અને પુગલ દ્રવ્યના અનુક્રમે ગતિસહાય-સ્થિતિસહાયઅવગાહના-વર્તન તથા રૂપિરસાદિ ગુણે અને અનંત પર્યાયરૂપતાનું ચિંતન કરવું. એથી શેક, રેગ, વ્યાકુળતા, નિયાણું, દેહાત્મ-અભેદભ્રમ, વગેરે દૂર થાય.
(૫) વિપાકવિચયમાં કર્મની મૂળ-ઉત્તર પ્રકૃતિના મધુર અને કટુ ફળને વિચાર, શુભ-અશુભ કર્મના વિપાકમાં ઠ અરિહંત પ્રભુની સમવસરણાદિ સંપત્તિથી માંડીને નરકની ઘોર વેદનાઓ નીપજવાને વિચાર કરે. તેથી કર્મફળની અભિલાષા દૂર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org