________________
ધ્યાન
૨૪૫
સૂમ કાગ પણ નષ્ટ થઈ ગયે છે, એવી શૈલેશી અવસ્થા. અહીં સર્વ કર્મને નાશ થઈ મોક્ષ થાય છે.
ધર્મધ્યાનના દશ પ્રકારે છે આવશ્યકસૂત્રના “ચઉહિં ઝાહિ” પદના ભાગમાં ધ્યાનના પ્રસંગમાં વિશેષરૂપે ધ્યાનશતક'માં ઉપરોક્ત આર્તરૌદ્ર વગેરે ચાર પ્રકારના ધ્યાન પૈકી દરેક ઉપર ૧૦-૧૨ મુદ્દાઓના આધારે સુંદર પ્રતિપાદન કરેલું છે. એમાં તે તે ધ્યાનના અધિકારી લિંગ, લક્ષણ, ફળ વગેરે અને વિશેષ કરીને શુભ ધ્યાનને વિષય, વિસ્તારથી વિચારવામાં આવેલ છે. એથી તે તે અશુભ ધ્યાનના પ્રસંગને કેવી રીતે શુભ ધ્યાનમાં ફેરવી નખાય એ જાણવા મળે છે.
શ્રી સમેતિતર્કની ટીકા, “શાસ્ત્રવાર્તા” ટીકા અને અધ્યાત્મસારમાં ધર્મધ્યાનને દશ પ્રકારે બતાવવામાં આવ્યું છે કે જેમાંને ઘટતે પ્રકાર લઈ, આર્ત-રૌદ્રના ઉપસ્થિત પ્રકારમાંથી શુભ ધ્યાનમાં જઈ શકાય.
૯ દશ પ્રકાર ૧-૨. અપાપાયા, ૩-૪. જીવાજીવ, ૫. વિપાક, ૬. વિરાગ, ૭. ભાવ, ૮. સંસ્થાન, ૯, આજ્ઞા ૧૦. હેતુનિચય તે ધ્યાવવા માટે તે તે અપાય આદિ પર મન કેન્દ્રિત કરવાનું, ને આ રીતે ચિંતવવાનું.
(૧) અપાયરિચય-અહો અશુભ મન-વચન-કાયા અને ઈન્દ્રિયની વિશેષ પ્રવૃત્તિઓથી અર્થાત્ વિશેષ કેટિના અશુભ વિચાર-વાણી-વર્તાવથી અને ઇન્દ્રિય-વિષય-સંપર્કથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org