SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય (૨) છેદપરીક્ષા માટે એ જોવાનું કે એમાં વિધિ નિષેધને જરા ય ખાધક નહિં પણ સાધક આચાર કહેલા છે ? તે જિનાગમમાં ( દા. ત. ) કહ્યું : સમિતિ-ગુપ્તિ આદિ પંચાચાર પાળવા; તે એમાં લેશમાત્ર હિંસાદિ નથી અને તપ-ધ્યાનાદિ–વિધિપાલનને અનુકૂળતા છે. ૨૫૦ (૩) તાપપરીક્ષા માટે એ જોવુ` કે એમાં વિધિનિષેધ અને જિનાગમના આચારને અનુકૂળ તત્ત્વવ્યવસ્થા છે? તે દા. ત. અનેકાંતવાદના સિદ્ધાન્તની શૈલીએ આત્માદિ દ્રવ્યેાની નિત્યા–નિત્યતા, ઉત્પાદ-વ્યય ધોય, દ્રવ્ય પર્યાયના ભેદાભેદભાવ વગેરે તત્ત્વવ્યવસ્થા બતાવી, જે વિધિ-નિષેધ તથા આચારને સંગત થાય એવી છે. આ ચિંતનથી વિશિષ્ટ શ્રદ્ધાસમ્યગ્દર્શનની સંગીન વૃદ્ધિ થાય છે. * ધ્યાનના વિષયના કેટલાક નમૂના જૈન ધર્મમાં ધ્યાનનું મહત્ત્વ એ રીતે છે કે દરેક શુભ યાગમાં ધ્યાન વણાયેલુ જોઇએ. એ માટે દરેક સાધના ક્રિયાપ્રવૃત્તિ પ્રણિધાનપૂર્વક કરવાની છે. પ્રણિધાન એટલે વિશુદ્ધ ભાવનાના મળ સાથે, તે તે ક્રિયાના કે લાતા સૂત્રના અર્થમાં સમર્પિત મન, આવું સમર્પિત મન એ ધ્યાન જ છે. માટે સાધુ કે શ્રાવકે પોતપેાતાના ઉચિત સર્વાગે અનુષ્ઠાનેા તે પહેલા બજાવવાના છે. એમાં ધ્યાન અંતર્ગત જ છે. એ મજાવ્યા પછી એકલા ધ્યાનને અવકાશ છે. આ ચાનના પ્રાથમિક અભ્યાસ માટે પહેલ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy