________________
જૈન ધર્મના પરિચય
(૨) છેદપરીક્ષા માટે એ જોવાનું કે એમાં વિધિ નિષેધને જરા ય ખાધક નહિં પણ સાધક આચાર કહેલા છે ? તે જિનાગમમાં ( દા. ત. ) કહ્યું : સમિતિ-ગુપ્તિ આદિ પંચાચાર પાળવા; તે એમાં લેશમાત્ર હિંસાદિ નથી અને તપ-ધ્યાનાદિ–વિધિપાલનને અનુકૂળતા છે.
૨૫૦
(૩) તાપપરીક્ષા માટે એ જોવુ` કે એમાં વિધિનિષેધ અને જિનાગમના આચારને અનુકૂળ તત્ત્વવ્યવસ્થા છે? તે દા. ત. અનેકાંતવાદના સિદ્ધાન્તની શૈલીએ આત્માદિ દ્રવ્યેાની નિત્યા–નિત્યતા, ઉત્પાદ-વ્યય ધોય, દ્રવ્ય પર્યાયના ભેદાભેદભાવ વગેરે તત્ત્વવ્યવસ્થા બતાવી, જે વિધિ-નિષેધ તથા આચારને સંગત થાય એવી છે. આ ચિંતનથી વિશિષ્ટ શ્રદ્ધાસમ્યગ્દર્શનની સંગીન વૃદ્ધિ થાય છે.
* ધ્યાનના વિષયના કેટલાક નમૂના
જૈન ધર્મમાં ધ્યાનનું મહત્ત્વ એ રીતે છે કે દરેક શુભ યાગમાં ધ્યાન વણાયેલુ જોઇએ. એ માટે દરેક સાધના ક્રિયાપ્રવૃત્તિ પ્રણિધાનપૂર્વક કરવાની છે.
પ્રણિધાન એટલે વિશુદ્ધ ભાવનાના મળ સાથે, તે તે ક્રિયાના કે લાતા સૂત્રના અર્થમાં સમર્પિત મન, આવું સમર્પિત મન એ ધ્યાન જ છે. માટે સાધુ કે શ્રાવકે પોતપેાતાના ઉચિત સર્વાગે અનુષ્ઠાનેા તે પહેલા બજાવવાના છે. એમાં ધ્યાન અંતર્ગત જ છે. એ મજાવ્યા પછી એકલા ધ્યાનને અવકાશ છે.
આ ચાનના પ્રાથમિક અભ્યાસ માટે પહેલ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org