________________
ધ્યાન
૨૫૧
એકાગ્રતા કેળવવા વિવિધ જાતના અભ્યાસ જોઇએ; દા. ત
(૧) ધ્યાનમાં પ્રભુને ૧-૧ પ્રાતિહા ક્રમસર વધારી, જોતા રહેવાનુ. જેમકે, પહેલાં સુવણુંગાર કાયાના પ્રભુને રત્નસિંહાસન પર જોયા, એમાં ચામર પ્રગટયા, સુખ પાછળ ભામંડલ પ્રગટયું, પછી માથે ૩ છત્ર પ્રગટયા; આવા ૪ પ્રાતિહા –યુક્ત પ્રભુના માથે વિશાળ અશેોકવૃક્ષ જોવાનુ ત્યાં ઉપર દેવટ્ટુ દુભિ મજે છે, નીચે પ્રભુની વાણીમાં દિવ્ય ધ્વનિ અંસરી સૂર પૂરે છે. ચારે આનુ ઉપરથી ચાલુ પુષ્પવૃત્તિ છે. એમ અષ્ટ પ્રાતિહા યુક્ત અરિહંત પ્રભુને મનની સામે લાવી પછી હૃદય-કમળની કણિકા પર બિરાજમાન કરી, ૐ હ્રીં અહ નમઃ' એ મૃત્યુંજય જપ જગ્યે જવાને એમાં એ જોતા રહેવાનું કે વચમાં લેશ પણ બીજો વિચાર આવ્યા વિના કેટલી સંખ્યા અગર કેટલા સમય સુધી જાપ અખડ ચાલે છે. એવા વારવાર અભ્યાસથી અખંડ જાપનું પ્રમાણ વધે છે.
'
(૨) હૃદય-કમળમાં શ્રીનવકારમંત્રના નવપદના ઉજ્જવલ રત્નશા સફેદ ચમકતા અક્ષર વાંચી, અખંડ જાપ વધારવાને. આ અંતર્દેશનના પ્રયાગ છે.
(૩) ભાષ્ય-ઉપાંશુ-માનસ એમ ત્રણ પ્રકારના જાપમાં, આંખ અધ રાખી પહેલાં માંઢથી ઉચ્ચારણ (ભાષ્ય જાપ ), અને અભ્યાસ વધતાં પછી માનસિક ઉચ્ચારણ (ઉપાંશુ જાપ) કરીને ‘ ઋષભદેવ,’ મજિતનાથ,' ‘ સંભવનાથ ’.... એમ ૨૪ ભગવાનનાં નામ ખેલવાના. એકવાર પૂરા થાય કે તરત કરી ખીજીવાર, ત્રીજીવાર.... એમાં વચમાં બીજો કાઈ જ
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org