________________
જેનધર્મમાં અહિંસાનું તત્ત્વ અત્યંત શ્રેષ્ઠ છે. યતિધર્મ અત્યંત ઉત્કૃષ્ટ છે.
સ્ત્રીઓને પણ યતિદીક્ષા લઈ પરોપકારી કાર્યોમાં જીવન જીવવાની આશા છે તે સર્વોત્કૃષ્ટ છે. આપણા હાથે જીવહિંસા ન થઈ જાય, તે માટે જેને જેટલા ડરે છે તેટલા બોદ્ધો ડરતા નથી. હું જૈન સિદ્ધાંતનાં સૂક્ષમ તને ખૂબ જ ચાહું છું.”
-મહમ્મદ હાફિઝ સચ્ચદ, બી એ.એલ.
મને જૈન સિદ્ધાંતને ખૂબ જ શોખ છે કારણ કે તેમાં કર્મસિદ્ધાંતનું સૂક્ષમતાથી વર્ણન કર્યું છે.'
–એમ. ડી. પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org