________________
જૈન ધર્મના પરિચય
કલ્યાણવિરાધ હાવાનુ ચિંતન કરવુ. એથી પરમ આનંદને
અનુભવ થાય છે....
૨૪૮
6
(૭) ભવિચયમાં અહૈ। કેવે દુઃખદ આ સસાર ! કે જ્યાં (૧) સ્વકૃત કર્મોનાં ફળ ભોગવવા વારંવાર જન્મવુ પડે છે. (૨) અરઘટની ઘડીની જેમ, મળમૂત્રાદિ અશુચિભ માતાના પેટના અખાલમાં કેઇ ગમનાગમન કરવા પડે છે. વળી (૩) સ્વકૃત કમના દારુણ દુ:ખલો ભેગવટામાં કાઇ સહાય કરતુ નથી એમજ (૪) સસારમાં સબધા વિચિત્ર અને છે. માતા પત્ની થાય! ને પત્ની માતા થાય ! ધિક્કાર છે આવા સસાર-ભ્રમણને !...' એવાં ચિંતન સસારપ્રેદને અને સત્પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે....
(૮) સસ્થાનવિચયમાં ચૌદ રાજલેાકનું સંસ્થાન= વ્યવસ્થા ચિંતવવાની; એમાં અધેાલાક ઊંધી પડેલી ખાટી યા ઊંધી નેતરની બાસ્કેટ જેવા, મધ્યલાક ખજરી જેવા, અને ઉર્ધ્વલાક ઊભા ઢાલક યા શરાવ-સંપુટ જેવા છે, અધેાલાકમાં પરમાધામી આદિના તીવ્ર ત્રાસભરી સાત નરકપૃથ્વીએ છે, મધ્યલેાકમાં ‘મત્સ્યગાગલ ’ ન્યાયના પ્રદર્શનભૂત અસ ંખ્ય દ્વીપસમુદ્રો છે; અને ઉર્ધ્વ લાકમાં શુભ પુદ્દગલેાની વિવિધ ઘટનાએ છે. એનુ તથા સકલ વિશ્વમાં રહેલ શાશ્વત-આશાશ્વત અનેકવિધ પદાથી, ષડદ્રવ્ય, ઉત્પાદ વ્યય—પ્રોબ્યની મહાસત્તા, પુદ્ગલનાં વિચિત્ર પરિણામ, વેાની કવશ વિટંબણા.... વગેરે વગેરેનું ચિંતન આવે છે. આ ધ્યાનથી ચિત્તને વિષયાન્તરેશમાં જતું ને ચંચળ તથા વિવળ થતુ અટકાવી શકાય....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org