________________
જૈન ધર્મના પરિચય
માયા-કપટ અને લાભ એ સંસારને લાભ કરાવે છે, માટે એને કષાય કહેવાય છે, એ ક્રોધાદિના અનેક રૂપક છે, દા. ત. રાગ-દ્વેષ-ઇર્ષ્યા – વેર – ઝેર, મદ – પેલિસી – ચાલાકી-પ્રપંચ, તૃષ્ણા-મમતા-આસક્તિ, વગેરે હવે હાસ્ય, શેાક, હ્ર, ઉદ્વેગ ભય, દુર્ગં ́છા ( ઘૃણુ! =જુગુપ્સા ) અને કામવાસના એ નાકષાય છે કષાયના પ્રેરક, તેમજ કષાયનું નિમિત્ત પામી જાગે, માટે એને નેકષાય કહેવાય છે અહીં આશ્રવમાં માત્ર કષાયના ઉલ્લેખ છે, પણ તેથી કાંઇ નેકષાય એમાંથી ખદ નથી, ને કષાયના સમાવેશ કષાયમાં જ સમજવાના છે, એ પણ આશ્રવ છે. કેમકે એથી પણ કમ બધાય છે.
૯૪
કષાય મુખ્ય ચાર છે. ફ્રેધ-માન-માયા-લેાભ. આ ચાર કષાયની ચેાકડીમાં દરેક કષાય પાછા ચાર જાતના હાય છે. અતિઉગ્ર, ઉગ્ર, મધ્યમ અને મંદ, એનાં શાસ્ત્રીય નામ ક્રમશઃ આ પ્રમાણે છે, અનતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનાવરણુ કષાય અને સજવલન કષાય. દરેકમાં ક્રાદિ ૪ આવે.
આચારના
૧. અનંતાનુબંધી કષાય એ અનંતને એટલે કે અનંત સંસારને અનુબંધ કરનારા છે, ધન પર બંધન લાદનારા યાને સ'સારની પરંપરા ચલાવનારા છે. એ કષાય સામાન્ય રીતે મિથ્યાત્વની સાથે રહેનારા હૈય છે, અને એમાં અતિઉગ્રપણું એ છે કે એમાં જીવતદ્ન ભાનભૂલે અને છે. હિંસાદિ પાપ અને ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયા પાછળ એવા ઉગ્ન રાગદ્વેષથી એ વર્તે છે કે એમાં એને કશુ ખાટુ' લાગતુ નથી, ભય નથી લાગતા, એ પાપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org