________________
કર્મ બંધ
૧૦૯
જેથી થાય અર્થાતુ સંસારને વધારે તે કવાય. તે કેમાન-માયા-લેજ, રાગ-દ્વેષ આમાં સમાવિષ્ટ છે. ક્રોધ માન એ દ્વેષ છે, માયા લેભ એ રાગ કે ધાદિ ચારના દરેકના પૂર્વોક્ત અનંતાનુબંધી વગેરે ૪-૪ પ્રકાર હેઈ, ૧૬ કષાય થાય, નોકષાચ = કષાયથી પ્રેરિત કે કષાયના પ્રેરક હાસ્યાદિ ૯- હાસ્ય, શેક, રતિ (ઈષ્ટમાં રાજી), અરતિ (અનિષ્ટમાં ઉદ્વેગ, નારાજી), ભય (સ્વસંક૯પથી બીક), જુગુપ્સા (દુર્ગાછા), પુરુષવેદ (સળેખમ થયે ખાટું ખાવાની ઇચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રીભેગની અભિલાષા થાય તે), સ્ત્રીવેદ (પુરુષભોગની અભિલાષા), નપુંસકવેદ ( ઉભય અભિલાષા).
(૪) અંતરાય કર્મ ૫ પ્રકારે છે;
૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ગાંતરાય, ૪. ઉપભેગાંતરાય ને ૫. વીર્યતરાયકર્મ. આ કમસર (૧) દાન કરવામાં, (૨) લાભ થવામાં, (૩) એક જ વાર લેગ્ય અન્નાદિ ભેગવવામાં, (૪) વારંવાર ભેગ્ય વસ્ત્રાલંકારાદિ ભેગવવામાં, અને (૫) આત્મવીર્ય પ્રગટ થવામાં વિઘભૂત છે.
આ જ્ઞાનાવરણાદિ ચાર કર્મ ઘાતકર્મ છે. હવે બાકીના ચાર અઘાતી કર્મમાં
(૫) વેદનીય-૨
૧. શાતા, ૨. અશાતા. જેના ઉદયે આરોગ્ય વિષયે પગ વગેરેથી સુખને અનુભવ થાય તે શાતા. એથી ઉલટું અશાતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org