________________
७४
Jain Education International
આમાં એકેન્દ્રિયથી ઠેઠ ચતુરિન્દ્રિય સુધીના જો બધા જ તિર્યંચ ગતિમાં ગણાય છે.
ચારે પ્રકારના પંચેન્દ્રિય જીવ આ પ્રમાણે છે. તિર્યંચ
મનુષ્ય દેવ
નારકી
૧
૩. ખેચરમાં
સ્થલચરમાં
જલચરમાં સુસુમાર, માછલી, મગર, વગેરે
કર્મભૂમિના અકર્મભૂમિના અંતરદ્વીપના
નીચે નીચે રત્નપ્રભા શર્કરા પ્રભા વલુકા પ્રભા પંકપ્રભા ધૂમપ્રભા તમ:પ્રભા મહાતમ:પ્રભા આ ૭ પ્રવીમાં નરકના જેવો છે.
For Private & Personal Use Only
૧. ભુજપરિસર્પ – | ચકલી, કાગડે, ગિરોળી, નાળિયે, પિપટ, વગેરે પક્ષી ૨. ઉરપરિસર્પ - | તથા ચામાચિડિયા
સાપ, અજગર વાગોળ. ૩. ચોપગોમાંજંગલી શહેરી
૧ ભવનપતિ ૨ વ્યંતર ૩ તિષ્ક ૪ વૈમાનિક આમાં પહેલાભવનપતિ નીચે અધોલેકમાં છે. વ્યંતર નીચે, ને જ્યોતિષી, સૂર્ય-ચંદ્ર વગેરે ઉપર, આ મધ્ય લોકમાં છે. માનિકના ૧૨ દેવલોક, ૯ ઝવેયક, અને ૫ અનુત્તર વિમાન ઊર્વ| લેકમાં છે.
પશુ
૧૪ રાજલકની બરાબર વચ્ચેનો ભાગ કે જેની ઉપર ૭ રાજલોક છે અને નીચે ૭ રાજલોક છે, એને “સમજુતલા' કહેવાય છે. એની ઉપરના ૯૦૦ જેજન અને નીચે ૯૦૦ જેજનની વચ્ચેના ભાગને “મધ્યલોક' કહેવાય છે. મધ્યકથી ઉપરના ૭ રાજલોક એ “ઉર્વલોક” અને નીચેના ૭ રાજલોક એ “અલેક” છે. ક
જૈન ધર્મને પરિચય
www.jainelibrary.org