SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ Jain Education International આમાં એકેન્દ્રિયથી ઠેઠ ચતુરિન્દ્રિય સુધીના જો બધા જ તિર્યંચ ગતિમાં ગણાય છે. ચારે પ્રકારના પંચેન્દ્રિય જીવ આ પ્રમાણે છે. તિર્યંચ મનુષ્ય દેવ નારકી ૧ ૩. ખેચરમાં સ્થલચરમાં જલચરમાં સુસુમાર, માછલી, મગર, વગેરે કર્મભૂમિના અકર્મભૂમિના અંતરદ્વીપના નીચે નીચે રત્નપ્રભા શર્કરા પ્રભા વલુકા પ્રભા પંકપ્રભા ધૂમપ્રભા તમ:પ્રભા મહાતમ:પ્રભા આ ૭ પ્રવીમાં નરકના જેવો છે. For Private & Personal Use Only ૧. ભુજપરિસર્પ – | ચકલી, કાગડે, ગિરોળી, નાળિયે, પિપટ, વગેરે પક્ષી ૨. ઉરપરિસર્પ - | તથા ચામાચિડિયા સાપ, અજગર વાગોળ. ૩. ચોપગોમાંજંગલી શહેરી ૧ ભવનપતિ ૨ વ્યંતર ૩ તિષ્ક ૪ વૈમાનિક આમાં પહેલાભવનપતિ નીચે અધોલેકમાં છે. વ્યંતર નીચે, ને જ્યોતિષી, સૂર્ય-ચંદ્ર વગેરે ઉપર, આ મધ્ય લોકમાં છે. માનિકના ૧૨ દેવલોક, ૯ ઝવેયક, અને ૫ અનુત્તર વિમાન ઊર્વ| લેકમાં છે. પશુ ૧૪ રાજલકની બરાબર વચ્ચેનો ભાગ કે જેની ઉપર ૭ રાજલોક છે અને નીચે ૭ રાજલોક છે, એને “સમજુતલા' કહેવાય છે. એની ઉપરના ૯૦૦ જેજન અને નીચે ૯૦૦ જેજનની વચ્ચેના ભાગને “મધ્યલોક' કહેવાય છે. મધ્યકથી ઉપરના ૭ રાજલોક એ “ઉર્વલોક” અને નીચેના ૭ રાજલોક એ “અલેક” છે. ક જૈન ધર્મને પરિચય www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy