________________
૧૪
જીવને જન્મ અને જીવની વિશેષતાઓ
જીવમાં પર્યાસિક પ્રાણુ, સ્થિતિ, (અવગાહના) કાયસ્થિતિ, રોગ, ઉપયોગ, લેશ્યા વગેરે વિશેષતાઓ છે, જડ (જીવ) માં આવી કેઈ જ વિશેષતા નથી. * પતિ એટલે શક્તિઃ
પર્યાપ્તિ છ છે. આહાર, ૨. શરીર ૩. ઈન્દ્રિય, ૪. શ્વાચ્છવાસ, પ. ભાષા અને ૬. મન.
જીવનું એક ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે ત્યાંના શરીરથી એ છુટી પૂર્વે બાંધી મૂકેલા આયુષ્ય અને ગતિ પ્રમાણે બીજે ભવ પામે છે. ત્યાં આવતાવેંત આહારના પુદ્ગલ આહારરૂપે લે છે, એથી આહારપર્યાપ્તિ ઊભી થાય છે. જુઓ જન્મતાં પહેલું કામ ખાવાનું ! આહારની કેવી લત ! પૂર્વજન્મથી કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org