________________
૨૨
અભક્ષ્ય અને કર્માદાન
અભય પદાર્થો ખાધા વિના જીવી શકાય છે. આવા પદાર્થો હિંસામય છે. તે ખાવાથી તે પદાર્થોમાં રહેલા એની હિંસા થાય છે. આ ઉપરાંત અભક્ષ્ય પદાર્થો વિકારને પેદા કરે છે. આથી શ્રાવકે અભક્ષ્ય પદાર્થોને તે જીવનભર માટે ત્યાગ જ કરે જોઈએ. આવા અભક્ષ્ય પદાર્થો ૨૨ છે. તે આ પ્રમાણે -
(૧) રાત્રિભેજન; (૨–૫) ૪ મહાવિગઈ-માંસ, મદિરા (દારૂ), મધ, માખણ,
આ ચારેયમાં તદુવર્ણના અસંખ્ય જીવ જન્મે છે. એમ ઈતરે એ પણ કહ્યું છે. ઈડાં, લેહીની ગોળીઓ શક્તિની દવા. દા. ત. હેમેગ્લોબીન કોડલીવર એઈલ, લીવરના ઈજેકશન વગેરે પણ માંસમાં ગણાય. મધમાખી અશુચિપુદ્ગલ મધમાં ભરે છે. તેમજ મધ પેદા થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org