________________
૧૫૮
૧૨ સું વ્રત : અતિથિ-સવિભાગ :
અતિથિ એટલે કે સાધુ-સાધ્વીને સ`વિભાગ ( દાન ) દેવાનુ વ્રત. ચાલુ પ્રવૃત્તિ મુજબ ચાવિહાર કે તિવિહાર ઉપવાસ સાથે અહેરાત્રના પોષધ કરી પારણે એકાશનમાં મુનિને વહેારાવ્યા પછી વાપરવાનું. ગામમાં મુનિ-સાધ્વીજી ન મળે તે સાધર્મિકભક્તિ કર્યાં પછી વાપરવાનું. એ અતિથિસ વિભાગ વ્રત. વર્ષોમાં આવા અતિથિ સંવિભાગ આટલા....કરીશ એવી પ્રતિજ્ઞા કરવી તે બારમુ' વ્રત. આના પાલન માટે મુનિને દાન દેવામાં માયા કપટ ન થાય, ભિક્ષા-સમયની બેદરકારી ન થાય, વગેરે સાવધાની રાખવી. એછા.... યાવત્ એક અભ્યાસ માટે અમુક
આ બારે તે પૂરા અગર વ્રત સુધી પણ લઇ શકાય. એમાં અમુક અપવાદ રાખીને પણ તે લઈ શકાય; તેમજ અમુક સમય માટે પણ લેવાય.
જૈન ધર્મના પરિચય
પ્રશ્નો છ
૧. દેશ વિરતિ-ધર્માં શા માટે લેવા? એટલાથી જ સાક્ષ કેમ નહિ?
૧. ખાર વ્રતની સમજુતી લખેા.
૩. સમાવેશ,” ૫ જુઠાણાં કયાં? કઈ ચારીને ત્યાગ ? ખીજા અને ત્રીજા વ્રતમાં સાવધાની ફઇ રાખવાની? ભાગ-ઉપભાગમાં શે। ફરક? અધિકરણ, પ્રમાદાચરણુ શું? દુર્ધ્યાન ૪ કથા
૪. સામાયિકથી શા લાભ? પ્રતિજ્ઞા શા માટે? ૫. અચિત્તમાં વધુ હિંસા છે તેા આદરણીય કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org