________________
જગતનું સજન અને સંચાલન
અહીં આપણે, “પ્રવેશ માં જણાવેલ વિષયોને ટૂંકમાં વિચાર કરીએ. * જગત એટલે શું?
જગતું એટલે એકલા જડ પદાર્થો નહિ. કારણ જડમાં કઈ બુદ્ધિ, ચિજનાશક્તિ કે ઉદ્યમ દેખાતા નથી. તેથી આપણે નજર સામે દેખાતું વ્યવસ્થિત સર્જન અને સંચાલન માત્ર જડ પદાર્થ કરી શકે નહિ.
જડની સાથે જીવતત્ત્વ (પદાર્થ) કામ કરે છે. જીવતત્ત્વની બુદ્ધિ, જનાશક્તિ અને ઉદ્યમ તથા જડની સહાય દ્વારા વિશ્વમાં સર્જન થાય છે. સંચાલન થાય છે. ટૂંકમાં જડની સહાય અને જીવન પુરુષાર્થ આ બેના સહયોગથી જગતની ઘટમાળ ચાલે છે.
જીવની જેવી જેવી બુદ્ધિ અને જે જે ઉદ્યમ તેવા તેવા પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org