________________
૧૪
જેન ધમને પરિચય
ધર્મ બીજ પહેલાં આત્મક્ષેત્રમાં વવાવું જોઈએ. આ ધર્મબીજ એટલે ધર્મ–પ્રશંસા, ધર્મ–આકર્ષણ.
બીજાને ધર્મ કરતા જોઈને, (દા. ત. કેદની તપસ્યા, કેઈનું મહાન દાન વગેરે) “અહે! કે સુંદર પ્રયત્ન! કેવી ઉત્કટ આરાધના!” એ જે જીવના દિલમાં અભાવ થાય, પ્રશંસા થાય તે ધર્મબી જ છે. . કેવળ રંગરાગ કે પૈસા ટકાના પૂજારીને તે એમ લાગશે કે “આ શી મુખઈ? તપથી રંગરાગ ગુમાવે છે! અને પૈસા ફેગટ ફેંકી દે છે!” ધર્મબીજ પર અંકુર-નાળ-પત્ર વગેરે કેવી રીતે :
ત્યારે જેને રંગરાગ અને પૈસા–ટકાને પક્ષપાત કંઈક ઘટ હેય તેને જ બીજાના દાન, તપ વગેરે પર આકર્ષણ થાય, ધર્મપ્રશંસા થાય કે “અહે! કે સુંદર ધર્મ. એ પ્રશંસા જ ધર્મબીજનું વાવેતર ગણાય. પછી પિતાને ધર્મ કરવાની તીવ્ર અભિલાષા થાય, રુચિ જાગે, એ અંકુર કુટ કહેવાય. આગળ એ સાંભળવા સમજવાનું મળે, સમજે, એ કંઇ કહેવાય. એના પર શ્રદ્ધા થાય, આચરણ કરાય, અને એ રીતે વિકાસ કરતાં કરતાં છેવટે ધર્મ આત્મસિદ્ધ થાય, એ બધું ડાળ, પત્ર, પુષ્પ અને પાકા ફળ સુધી પહોંચ્યા ગણાય. ધર્મ આત્મસિદ્ધ થતાં વીતરાગદશા, એના પર કેવળજ્ઞાન, ને એના પર મોક્ષ અવશ્ય સિદ્ધ થાય.
અહિંસા, ક્ષમા, સત્ય, વગેરે કેઈપણ ધર્મ સિદ્ધ કરવા માટે પહેલું તે તે ધર્મનું “બીજાધાન'- બીજવાવેતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org