________________
જૈન ધમના પરિચય
(૧૪) પ્રિય પણ આરામ ધાંધા માટે જતે કરાય છે. અને પ્રિય પણ એક ધંધા મૂકી પૈસા માટે ખીને ધંધા કરાય છે. એ પ્રિય પણ પૈસા વધુ પ્રિય પુત્ર-પરિવાર માટે ખર્ચી નખાય છે . અને એ જ પ્રિય પુત્ર-પરિવારને પણ એવા અવસરે મળતા ઘરમાં છેડીને ઝટપટ પેાતાનુ શરીર બહાર કાઢી લેવાય છે. મતલબ કે પોતે બહાર નીકળી જાય છે.
૩૬
આમ કેમ ? કહેા, વધુ પ્રિય ખાતર એનાથી એછું પ્રિય જતું કરાય છે માટે પુત્ર-પરિવાર પ્રિય છે પણ પેાતાનુ શરીર વધુ પ્રિય છે તેથી શરીરને અહીં બચાવી લેવા શરીર કરતાં ઓછા પ્રિય પુત્રાદિને જતા કરાય છે. હવે પ્રશ્ન થાય કે અવસરે અપમાનાદિ કારણે કેઈ આપઘાત કરી શરીર જતું કરે છે તે કઈ પ્રિય વસ્તુ માટે ? એને જવાબ એ છે કે આપઘાત કરી શરીર જતું કરનાર પેાતાના વધુ પ્રિય આત્માને અપમાનાદિ દનના મેટા દુઃખથી બચાવી લેવા એ વિચારે છે કે “ મર્યા પછી મારે આ દેખવું નહિ ને દાઝવુ' નહિ.' આ ‘મારે ” કાણુ ? કહેવું જ પડે. મારે ’ એટલે આત્માએ.
'
C
આ જુએ છે અને સુખ-દુઃખ અનુભવે છે એ કાણુ ? આત્મા. વહાલા એવા પેાતાના જીવને આ શરીરથી જોવાતા દુઃખમાંથી મુક્ત કરવા આ શરીરને ત્યાગ અર્થાત્ આપઘાત કરે છે. એ આત્મા જ વધુ પ્રિય હૈવાનું સૂચવે છે.
(૧૫) જમનારો વધુ પીરસવ માંગતાને કહે છે, ‘રહેવા દો નાખવું, હવે હું વધુ ખાઉં તે મારું શરીર બગડે એ ‘મારુ” કહેનારો આત્મા સાબિત થાય છે, જો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org