________________
સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ
શરીર જ કહેનારું હેત તે એમ કહેત કે હું વધુ... ખાઉ”
<
એવુ
તે હું બગડું.' એમ ડોકટરને ય કહેવાય છે કે • ડો. જુએને રાતના મારું શરીર બગડયું છે.' પણ એમ નહિ કે ‘રાતના હું બગડયા છું.'
આમ આત્મા જીવ શ્રેષ્ઠ પ્રેમ પાત્ર રૂપે અને જડથી તદ્દન જુદા, એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે સિદ્ધ થાય છે.
૩૭
પ્રશ્નો છ
૧. ખેારામાંથી બનતાં લેાહી માંસ વગેરે પરથી આત્મા શી રીતે સાબિત થાય?
૨. શરીર એક ઘર કેવી રીતે?
૩. ઇન્દ્રિય પરથી આત્મા પુરવાર કરી.
૪. અતિ પ્રિયના ગણિત પર આત્મા કેમ સિદ્ધ થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org