________________
માર્ગનુસારી જીવન
૧૩૯
® પ્રશ્નો % (૧) મેક્ષમાર્ગને માગનુસારી જીવન સાથે શું સંબંધ?
માર્ગાનુસારી ગુણે ન હોય તે શો વાંધ? (૨) ૩૫ ગુણેના ચાર વિભાગ પાડીને લખે. (૩) ન્યાયસંપન્ન વૈભન સ્ત્રીઓ ને વિદ્યાર્થીને શી રીતે
લાગુ પડે? (૪) દેવ-ગુરુભક્તિમાં કૃતજ્ઞતા ગુણ શી રીતે પ્રેરી શકે? (૫) “ઉચિત ઘરનાં લક્ષણો સમજાવે. (૬) “અજીણું ભેજનત્યાગીને મેક્ષમાર્ગ સાથે શો સંબંધ? (૭) માતા-પિતાની પૂજાના પ્રકાર લખે. (૮) ૬ આંતરશત્રુ વર્ણવે. (૯) અભિનિવેશ, પ્રતિપત્તિ, વિશેષજ્ઞતા, સૌમ્યતા, ત્રિવર્ગ
બાધા, ઊહ-અપેહને સમજાવે. (૧૦) “ અપુનબંધક અવસ્થા” શું અને કેમ જરૂરી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org