________________
२९२
અસંખ્યગુણા હોય,
જૈન ધર્મના પરિચય
* સિદ્ધના ૧૫ ભેદ
·
કેવલ્યસિદ્ધ, તે
2.
અહીં સિદ્ધ ’–વિદેહસિદ્ધ યા ચરમભવની અપેક્ષાએ સિદ્ધના ૧૫ ભેદ છે. ૧. કેાઇ જિનસિદ્ધ (તિર્થંકર થઈને સિદ્ધ ), ૨. કેાઈ ( સંખ્યાતગુણુ ) અજિનસિદ્ધ, ૩. કાઇ તીર્થસિદ્ધ ( તીથ સ્થપાયા પછી મેક્ષે ગયેલા ), ૪ કોઇ અતીસિદ્ધ ( તી સ્થપાયા પહેલાં સિદ્ધ દા. ત. મરુદેવાઃ અથવા તી નષ્ટ થયા પછી સિદ્ધ), પ. ગૃહસ્થલિંગ સિદ્ધ (ગૃહસ્થ વેષે કેવલજ્ઞાન પામેલા, ભરતચક્રી વગેરે ), ૬. અન્યલિંગ-સિદ્ધ (તાપસાદિ વલ્કલચીરી), ૭. સ્વલિંગ સિદ્ધ સાધુ વેશે ), ૮.-૯.-૧૦. સ્ત્રી-પુરુષ-નપુંસકલિંગે સિદ્ધ (નપુ॰ ગાંગેય ), ૧૧. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ વૈરાગ્યજનક ( નિમિત્ત પામી વિરાગી અને કેવળી થયેલ, કરકડુ), ૧૨. સ્વયં બુદ્ધ સિદ્ધ (કસ્થિતિ લઘુ થવાથી બુદ્ધ, કપિલવિપ્ર ), ૧૩. બુદ્ધાધિત સિદ્ધ (ગુરુથી ઉપદેશ પામી સિધ્ધ ), ૧૪. એકસિધ્ધ ( એક સમયમાં એક જ સિધ્ધ, શ્રી વીરવિભુ ), અને ૧૫. અનેકસિધ્ધઃ ( એક સમયમાં અનેક સિધ્ધ બનેલા તે). ૫ મા-૬ઠ્ઠા અંગે ધ્યાનમાં રાખવું કે પૂર્વભવમાં ચારિત્રની ખૂબ સાધના કરી હાય છે.
* નવતત્ત્વના પ્રભાવ
Jain Education International
જીવ જીવ વગેરે નવ તત્ત્વને જાણવાથી સમ્યક્ત્વસમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એટલું જ નહિં પણ નવ તત્ત્વના વિસ્તૃત સ્વરૂપને ન જાણતા છતાં આ તત્ત્વા જ સાચાં ’ એવા
6
For Private & Personal Use Only
www.jainelibrary.org