SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ * “અજીવતત્વને ચિત્ર પરિચય અજીવતત્વ પાંચ પ્રકારે છે. (કૈલમ-૧-૨) પુદગલાસ્તિકાય? જીવે છડી દીધેલાં શરીર પુદ્ગલ. દા. ત. ચિત્રમાં દર્શાવેલ કાષ્ઠ, પત્થર, રત્ન, માટી, ધાતુનાં ઓજાર, તૈયાર મકાન; મડદું-કપડું એ પુદગલાસ્તિકાય અજીવ છે. (કલમ-૩) આકાશાસ્તિકાયઃ ૧૪ રાજલોકવ્યાપી આકાશ એ કાકાશ છે, અને લેકની બહારમાં વ્યાપ્ત છે તે અલકાકાશ. આ આકાશાસ્તિકાય છે. (કલમ-૪) અધમસ્તિકાય? દ્રવ્ય ૧૪ રાજકવ્યાપી છે ને જીવ પુદ્ગલને ગતિમાં સહાયક છે, જેમ માછલીને ગતિમાં સહાયક પાણી હોય છે. (કલમ-૪) અધમસ્તિકાય : દ્રવ્ય એ પણ ૧૪ રાજકવ્યાપી અને જીવ પુદ્ગલને સ્થિતિ-રિસ્થરતામાં સહાયક છે, જેમ બુઢાને ઉભા રહેવામાં લાકડી સહાયક હોય છે. (કલમ-૪) ઠેઠ મથાળે કાળદ્રવ્યઃ સૂર્યની ગતિ પરથી મપાય છે જીવને બાળ, યુવાન, વૃદ્ધ અને વસ્તુને નવીજુની વગેરે કરે છે. વિસ્તૃત વિવેચન માટે વાંચો : પ્રકરણ ૮ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy