________________
* “અજીવતત્વને ચિત્ર પરિચય
અજીવતત્વ પાંચ પ્રકારે છે.
(કૈલમ-૧-૨) પુદગલાસ્તિકાય? જીવે છડી દીધેલાં શરીર પુદ્ગલ. દા. ત. ચિત્રમાં દર્શાવેલ કાષ્ઠ, પત્થર, રત્ન, માટી, ધાતુનાં ઓજાર, તૈયાર મકાન; મડદું-કપડું એ પુદગલાસ્તિકાય અજીવ છે.
(કલમ-૩) આકાશાસ્તિકાયઃ ૧૪ રાજલોકવ્યાપી આકાશ એ કાકાશ છે, અને લેકની બહારમાં વ્યાપ્ત છે તે અલકાકાશ. આ આકાશાસ્તિકાય છે.
(કલમ-૪) અધમસ્તિકાય? દ્રવ્ય ૧૪ રાજકવ્યાપી છે ને જીવ પુદ્ગલને ગતિમાં સહાયક છે, જેમ માછલીને ગતિમાં સહાયક પાણી હોય છે.
(કલમ-૪) અધમસ્તિકાય : દ્રવ્ય એ પણ ૧૪ રાજકવ્યાપી અને જીવ પુદ્ગલને સ્થિતિ-રિસ્થરતામાં સહાયક છે, જેમ બુઢાને ઉભા રહેવામાં લાકડી સહાયક હોય છે.
(કલમ-૪) ઠેઠ મથાળે કાળદ્રવ્યઃ સૂર્યની ગતિ પરથી મપાય છે જીવને બાળ, યુવાન, વૃદ્ધ અને વસ્તુને નવીજુની વગેરે કરે છે.
વિસ્તૃત વિવેચન માટે વાંચો : પ્રકરણ ૮ મું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org