SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કમ અધ માટે જ કરવા. * ધૃવભથી જ્ઞાનાવરણુ આદિ કેટલાંક પાપ કર્મ મહાયોગીપણા સુધી પહોંચવા છતાં અત્યંત શુભ ભાવમાં રહ્યા હોય તે પણ બંધાતા જ રહે છે, તેથી એને ધૃવધી કહે છે. તે પછી અહીં શુભ ભાવના પ્રભાવ શું? પ્રભાવ એ છે કે શુભભાવના લીધે એ પાપકર્મોની સ્થિતિ તથા રસ બહુ મંદ બંધાય છે. એથી ઊલટુ અશુભ ભાવ વતા હોય ત્યારે ધ્રુવબંધી શુભ કર્મો બંધાવાનું તે ખરુ' જ, પરંતુ એના રસ બહુ મર્દ બંધાવાને, અને અશુભ ભાવ વતતે હાય ત્યારે વબંધી અશુભ કર્મના સ્થિતિ-રસ વધુ તીવ્ર બંધાય છે. ધ્રુવબંધી એટલે એને ચેગ્ય ગુણસ્થાનક સુધી સતત અંધાયા જ કરે. ધ્રુવબ ંધી કમ આ ૪૭ છે, ૫ જ્ઞાનાવરણુ, ૯ દનાવરણ, ૫ અતરાય, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય૦. જુગુપ્સા, વધુ ચતુષ્ક, તેજસ, કા'ણુ, અગુરુલઘુ॰, નિર્માણુ॰ ઉપઘાત, છ પ્રશ્નો છ ૧. ફર્માં ધની પ્રક્રિયા અને ૪ પ્રકારે અધ સમજાવે . R. ૮ પ્રકારનાં કર્મ આત્મા પર શી શી અસર કરે છે? ૩. ‘કરણ' એટલે શું? સંક્રમણથી શું થાય ? અપવતના' શું? 4 ૧૨૩ ૪. શુભ ભાવમાં રહેવાના કેટલા લાભ? કરુલખધી પર શી અસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy