________________
કમ અધ
માટે જ કરવા. * ધૃવભથી
જ્ઞાનાવરણુ આદિ કેટલાંક પાપ કર્મ મહાયોગીપણા સુધી પહોંચવા છતાં અત્યંત શુભ ભાવમાં રહ્યા હોય તે પણ બંધાતા જ રહે છે, તેથી એને ધૃવધી કહે છે. તે પછી અહીં શુભ ભાવના પ્રભાવ શું? પ્રભાવ એ છે કે શુભભાવના લીધે એ પાપકર્મોની સ્થિતિ તથા રસ બહુ મંદ બંધાય છે. એથી ઊલટુ અશુભ ભાવ વતા હોય ત્યારે ધ્રુવબંધી શુભ કર્મો બંધાવાનું તે ખરુ' જ, પરંતુ એના રસ બહુ મર્દ બંધાવાને, અને અશુભ ભાવ વતતે હાય ત્યારે વબંધી અશુભ કર્મના સ્થિતિ-રસ વધુ તીવ્ર બંધાય છે. ધ્રુવબંધી એટલે એને ચેગ્ય ગુણસ્થાનક સુધી સતત અંધાયા જ કરે. ધ્રુવબ ંધી કમ આ ૪૭ છે, ૫ જ્ઞાનાવરણુ, ૯ દનાવરણ, ૫ અતરાય, મિથ્યાત્વ, ૧૬ કષાય, ભય૦. જુગુપ્સા, વધુ ચતુષ્ક, તેજસ, કા'ણુ, અગુરુલઘુ॰, નિર્માણુ॰ ઉપઘાત,
છ પ્રશ્નો છ
૧. ફર્માં ધની પ્રક્રિયા અને ૪ પ્રકારે અધ સમજાવે .
R. ૮ પ્રકારનાં કર્મ આત્મા પર શી શી અસર કરે છે?
૩. ‘કરણ' એટલે શું? સંક્રમણથી શું થાય ?
અપવતના' શું?
4
૧૨૩
૪. શુભ ભાવમાં રહેવાના કેટલા લાભ? કરુલખધી પર શી અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org