________________
આશ્રવ
કિયાથી જ મેક્ષ થાય' આ વિચારણે સત્ય મને યોગ છે.
(૨) અસત્ય માગ એટલે કે વસ્તુ યા વસ્તુ સ્થિતિથી વિપરીત વિચારણા, જુદી વિચારણું ચાલે છે. દા. ત. “મોક્ષ માટે ક્રિયા નકામી છે,’ એ વિચારણા. એ અસત્ય મને ગ.
(૩) સત્યાસય (મિશ્ર) મને યોગ એટલે અંશે સાચી, અંશે જૂઠી વિચારણા. દા. ત. વિચારે કે “મોક્ષ પ્રત્યે જ્ઞાન જ કારણ છે.”
(૪) વ્યવહાર મને એટલે જેમાં સાચા-જૂઠા જેવું કાંઈ નથી, કેઈ વ્યવહારુ કામકાજની વિચારણા છે. દા. ત. સવારે વહેલા ઊઠવું,” “પેલાને ન જવાનું કહ્યું, વગેરે વિચારણા.
* વચનગના પણ આ જ રીતે “સત્ય વચનગ” વગેરે ચાર પ્રકાર છે. વસ્તુ કે વસ્તુસ્થિતિ હોય તેવું બોલવું એ સત્ય વચનગ. જુઠ બોલવું એ અસત્ય વચનગ. અંશે સાચું, અને અંશે જુઠું, બેલાય તે મિશ્ર વચનોગ, “તું જા, તમે આવે” વગેરે બોલાય એ વ્યવહાર વચનગ.
એક કાયયોગ ૭ પ્રકારે છે -મનુષ્ય-તિર્યંચનાં શરીર તે ઔદારિક શરીર, દેવ-નારકના શરીર તે વૈયિ શરીર, ને લબ્ધિધર ચૌદપૂર્વી મહામુનિ કાર્ય પ્રસંગે બનાવે તે આહારક શરીર. આ દરેકની આખા શરીરથી યા એના કોઈ અંગે પાંગથી યા કેઈ ઇન્દ્રિયોથી કે શરીરની અંદરના હૃદય વગેરેથી થતી પ્રવૃત્તિ એ કાગ. એમ ૩ કાયયોગ થયાઔદ્યારિક કાયયેગ, વૈકિય કાયયોગ, આહારક કાયયોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org