________________
કર્મ બંધ
૧૦૩
જીવના ૮ ગુણ ૮ કર્મ
વિકૃતિ (પ્રકાશ) (વાદળ ) ૧ અનંત જ્ઞાન | જ્ઞાનાવરણ અજ્ઞાન. ૨ અનંત દર્શન, દર્શનાવરણ | અંધાપો, નિદ્રા વગેરે. ૩ વીતરાગતા | મોહનીય | મિથ્યાવ, રાગ, દ્વેષ, કષા,
| હાસ્યાદિ, કામ. ૪ અનંત વદિ અંતરાય
કૃપણુતા, પરાધીનતા દરિદ્રતા,
દુર્બળતા. ૫ અનંતસુખ | વેદનીય
શાતા, અશાતા ૬ અજરામરતા | આયુષ્ય
જન્મ-મૃત્યુ. ૭ અરૂપિપણું | નામકર્મ
શરીર, ઈન્દ્રિ, વદિ, ચાલ.
સ-સ્થાવરપણું, ચશ– ૮ અગુરુ
અપયશ, સોભાગ્ય-દૌભગ્ય વગેરે લઘુપણું | ગોત્રકમ ઊંચકુળ, નીચકુળ:
આમાંના પહેલા ચાર એ આત્માને ખાસ ગુણ, - આત્માની શુદ્ધ આત્મદશા-પરમાત્મ દશાના ગુણ છે, અર્થાત્ મલિનતા સર્વથા નષ્ટ થઈને પ્રગટ થતી અત્યન્ત નિર્મળતાના એ ગુણ છે. એને રોકનારા જ્ઞાનાવરણ આદિ પહેલા ૪ કર્મને ઘાતી કર્મ કહે છે. અને બાકીના ૪ કર્મને અઘાતી કર્મ કહે છે. ઘાતી એટલે પરમાત્મદશાને ઘાત કરનાર, (“ઘાતી એટલે આત્માના ગુણને ઘાત કરનાર,’ એ વ્યાખ્યા બરાબર નથી; કેમકે સુખ એ આત્માને ગુણ છે, પરંતુ એને ઘાત કરનાર વેદનીય કર્મ ઘાતકમ નથી કહેવાતું.)
આ આઠેય કર્મના અવાંતર ભેદ આગળ પર જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org