SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને વિકાસક્રમ : ૧૪ ગુણસ્થાનક ગુમાવીને મિશ્રમેહ અનુભવે છે, ત્યારે અહીં આવે છે. મિશ્ર એટલે જેમ નારિયેળી દ્વીપના વાસીને નાળિયેરા જ ખેારાક હાઇ અન્ન ઉપર રુચિ-અરુચિ કાંઇ નથી, તેમ જીવને સત્ય તત્ત્વ ઉપર રુચિ-અરુચિ કાંઈ નહિ, ને મિથ્યા તત્ત્વ ઉપર પણ રુચિ નહિ, કિન્તુ વચલે મિશ્રભાવ, ૪. અવિરત સમ્યગ્દષ્ટિ –જીવ ઉપરોક્ત મિથ્યાત્વઅન તાનુબંધી-મિશ્રમેહને શકે અને સમ્યક્ત્વ ગુણુ પામે પરંતુ વિરતિ નહિ, સ્થૂલ અહિંસાદિ વ્રત નહિ, ત્યારે આ ગુણસ્થાનકે આવે છે. સમ્યક્ત્વ ત્રણ રીતે પમાય છે,-- (૧) મિથ્યાત્વકના તદ્દન ઉપશમ કરાય અર્થાત્ વિશિષ્ટ શુભ અધ્યવસાયના બળે અંતર્મુહુ કાળના એ કના દળિયાંને આગળ-પાછળ ઉદયવશ કરી દઈએ એટલેા કાળ મિથ્યાત્વના સર્વથા ઉદય વિનાના કરી તૈવાય, ત્યારે ઉપશમ સમ્યક્ત્વ પમાય છે. (૨) મિથ્યાત્વ કના દળિયાનુ સંશેાધન કરી અશુધ્ધ અને અધર શુધ્ધ દળિયાંના ઉદય રોકી શુધ્ધ દૃળિયાંના ઉદય ભગવાય ત્યારે ક્ષાપશમ સમ્યક્ત્વ પમાય છે. २९७ (૩) સમસ્ત શુધ્ધ-અશુધ્ધ-અશુધ્ધ મિથ્યાત્રકમ પુદ્ગલાના, અનંતાનુબંધી કષાયાના સવ નાશપૂર્વક નાશ કરાય ત્યારે ક્ષાચિક સમતિ પમાય છે. ત્રણેયમાં શ્રધ્ધા તે એ જ જિનવચન પર જ હોય છે, જિનેાક્ત નવ તત્ત્વ અને મોક્ષમાર્ગ તથા અરિહુ તદેવ, નિગ્રન્થ મુનિ ગુરુ, ને જિનેાક્તધર્મ પર એકમાત્ર શ્રધ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy